Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી શારદાબેન વ્યાસ (ભોરણીયા)નું અવસાન

મોરબી નિવાસી શારદાબેન વ્યાસ (ભોરણીયા)નું અવસાન

મોરબી : મોરબી નિવાસી શારદાબેન દેવશંકરભાઈ વ્યાસ (ભોરણીયા) તે સ્વ. કિશોરભાઈ, સ્વ. દીપભાઈ અને વસંતલાલના માતા, પાર્થ, શિવસાગર, રાજ અને કશ્યપના દાદીનું તારીખ 30-9-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 4-10-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન 35 મિલાપ નગર, અવની ચોકડી, મોટી કેનાલ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખવામાં આવી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments