Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આગામી તા.5 થી 7 ઓકટેબર સુધી ન્યુ પેલેસ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રી દિવસીય નવરાત્રી મહોત્સવમાં ક્ષત્રિય સમાજની બહેનો રાસ ગરબે રમી માતાજીની આરાધના કરશે. આ નવરાત્રી મહોત્સવને મોરબી રાજવી પરિવારના મહારાણી શ્રી વિજયકુંવરબા સાહેબ શુભેચ્છાઓ પાઠવે છે. આ નવરાત્રી મહોત્સવમાં સમાજની તમામ દીકરીઓને રાસ ગરબા રમવા મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા અને મહામંત્રી મહાવીરસિંહ જાડેજાએ ભાવભીનું નિમત્રણ પાઠવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments