Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરમાં 39 ઘેટા-બકરાની ચોરી

વાંકાનેરમાં 39 ઘેટા-બકરાની ચોરી

મોરબી : વાંકાનેર તાલુકાના રસીકગઢ ગામ ઈસ્માઈલભાઈ હાજીભાઈ ખોરજીયાની નેશનલ હાઇવે નજીક રસીકગઢ ગામની સીમમાં આવેલ વાડીમાં ઘેટા-બકરાના વાડામાંથી અજાણ્યા તસ્કરો રાત્રીના સમયે ફાર્મહાઉસની જારી તોડી 6 ઘેટાં તથા 25 બકરા મળી કુલ 31 નંગ ઘેટા-બકરા કિંમત રૂપિયા 4.5 લાખ ચોરી જતા વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.જયારે બીજા બનાવામાં વાંકાનેર તાલુકાના જોધપર ગામે રહેતા અબ્દુલહમીદ અલાવદીભાઈ શેરસીયાની વાડીમાંથી અજાણ્યા તસ્કરો 4 ઘેટા અને 4 બકરા મળી 08 નંગ ઘેટા-બકરા ચોરી કરી જતા વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદીની અરજીના આધારે તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments