Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiપાટીદાર ગઢ અવધ -4, (મોરબી)તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રી...

પાટીદાર ગઢ અવધ -4, (મોરબી)તથા ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા નવરાત્રી મહોત્સવમાં દુર્ગા શક્તિની પુસ્તિકાનું વિતરણ અને શસ્ત્ર પૂજન કરાયું

અવધ 4 સોસાયટીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે ભારત વિકાસ પરિષદના સચિવ શ્રી હિંમતભાઈ મારવાણીયા તથા વિપુલભાઈ અમૃતિયા તેમજ અવધ -૪ના દાતા શ્રી દિનેશભાઈ માકાસણા, રાજેશભાઈ ચારોલા,રાજેશભાઈ સદાતીયા વગેરે કાર્યકર્તાઓના સહયોગ અને સહકારથી દુર્ગા શક્તિની પુસ્તિકાઓનો સેટ અવધ 4 સોસાયટીના 245 ઘરો ને અર્પણ કરવામાં આવેલ તેમજ અવધ -4 સોસાયટીના તમામ પરિવારજનો દ્વારા શસ્ત્રનું પૂજન કરાયું.આ શસ્ત્ર પૂજન કાર્યક્રમ માં 900 જેટલા પરિવાર જનો જોડાયા હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments