Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆહીર સેના દ્વારા મોરબીમાં શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

આહીર સેના દ્વારા મોરબીમાં શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન

મોરબી : આહીર સેના મોરબી જીલ્લા દ્વારા શરદપૂનમના અવસરે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આહીર સેના ગુજરાત મોરબી જીલ્લા દ્વારા સંચાલિત આહીર સમાજ નવરાત્રી મહોત્સવ-૨૦૨૪માં ભવ્ય સફળતા મળ્યા બાદ આહીર સેના મોરબી જીલ્લા દ્વારા તારીખ ૧૭-૧૦-૨૦૨૪ને ગુરુવારે શરદપૂર્ણિમા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આહિરાણી મહારાસ દ્વારા વિશ્વ લેવલે પ્રસિદ્ધિ મેળવેલ મહારાસ સોંગના સિંગર ભાવેશ રામ આહીર, જાહલબેન આહીર તથા રવિ આહીર{બિરાદર} વગેરે કલાકાર રમઝટ બોલાવશે.આ આયોજન આહીર સમાજ માટે આવકાર્ય છે.આહીર સમાજના ભાઈઓ તથા બહેનોને પરંપરાગત પહેરવેશ સાથે પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments