Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી : જશવંતીબેન શાંતિલાલ ભારદીયા નું અવસાન

મોરબી : જશવંતીબેન શાંતિલાલ ભારદીયા નું અવસાન

મોરબી:મૂળ નાનભેલા અને હાલ મોરબી નિવાસી જશવંતીબેન શાંતિલાલ ભારદીયા નું તા.1-11-2024 ના રોજ અવસાન થયું છે.તેઓ શાંતીલાલ લવજીભાઇ ભારદીયા ના ધમઁપત્ની, તેમજ મુકેશ (લાલો) ના માતૃશ્રી તથા સ્વ.નરેન્દ્રભાઇ તેમજ નીતિનભાઈ ખીમજીભાઈ દુદકિયા ( GEB વારા ) ના બહેન નુ દુઃખદ અવશાન થયેલ છે.

તેમનું બેસણું તારીખ ૦૪/૧૧/૨૦૨૪ ને સોમવાર બપોરે :- ૪ થી ૫ કલાકે ,શ્રી ગુર્જર સુથાર વાડી, યુનિટ ૨, ભવાની ચોક, મોરબી રાખેલ છે.પિયર પક્ષ નું બેસણું સાથે રાખેલ છે.શાંતિભાઈ ભારદીયા – ૯૭૨૬૮ ૦૬૪૮૫,નીતિનભાઈ દુદકિયા – ૯૪૨૬૨ ૨૪૭૬૦

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments