Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન યોજાયું

મોરબીમાં બ્રહ્મસમાજનું સ્નેહમિલન યોજાયું

મોરબી : મોરબીના પરશુરામ ધામ નવલખી રોડ ખાતે બ્રહ્મસમાજનું સ્નેહ મિલન યોજાયું હતું. પરશુરામ ધામ ખાતે યોજાયેલા સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના લોકો ઉમટી પડ્યા હતા અને એકમેકને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.આ સ્નેહમિલનમાં પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, ડો અનિલભાઈ મહેતા, રવીન્દ્રભાઈ ત્રિવેદી હસુભાઈ પંડ્યા, જગદીશભાઈ ઓઝા ડો. બી.કે.લેહરું ડૉ. રાજુભાઈ ભટ્ટ, વિનુભાઈ ભટ્ટ, આર.કે.ભટ્ટ, મુકુંદભાઈ જોશી પ્રશાંતભાઇ મહેતા, નીલાબેન પંડિત, કલ્પનાબેન શર્મા સહિત બ્રહ્મ સમાજના લોકોઍ મોટી સંખ્યામાં કાર્યક્રમ પૂર્ણ થયે સોએ પ્રસાદ લીધેલ હતો. અને સ્વચ્છતા માટે દરેક બ્રહમ્બંધુંએ શપથ લિધા હતા. આ કાર્યક્રમને સફળ બનવા માટે નીરજ ભટ્ટ અને ચિંતન ભટ્ટએ જેહમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments