Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદની ઘાંચી મસ્જિદ ખાતે વૃક્ષારોપણ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયા

હળવદની ઘાંચી મસ્જિદ ખાતે વૃક્ષારોપણ, ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયા

મોરબી : આજે હળવદ દંતેશ્વર દરવાજા પાસે આવેલા ઘાંચી મસ્જિદ ખાતે નમાઝ બાદ વૃક્ષારોપણ, સાયબર ક્રાઇમ એવરનેસ તથા ટ્રાફિક જાગૃતિ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો તેમજ મોલવી અને અબ્દુલ કાદિર ઘાંચી સમાજ પ્રમુખ રહીમભાઈ હાજર રહેલા હતા. આ કાર્યક્રમમાં હળવદ પોલીસ સ્ટેશનથી પી. એસ. આઇ. પી. એલ.સેડાએ ટ્રાફિકની જાગૃતિ માટે સમજ આપવામાં આવી. તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિરીટભાઈ જાદવનાઓએ સાયબર ક્રાઇમ જાગૃતિ માટે યોગ્ય માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ કમલેશભાઈ ડેડાણીયા વિગેરે નાઓ મારફતે કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments