Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી : ઉષાબેન કચોરીયાનું અવસાન

મોરબી : ઉષાબેન કચોરીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ઉષાબેન કચોરીયા (ઉ.વ.૭૪) તે બંસીલાલ તોલારામ કચોરીયાના પત્ની, સુનિલભાઈ તથા આનંદભાઈના માતૃશ્રીનું તા.૮ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.૧૧ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન ‘રામેશ્વર’ શકિત પ્લોટ શેરી નંબર-૯ શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.(સદગતનું ચક્ષુદાન કરેલ છે)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments