Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના મચ્છુ માતાના મંદિરે નવરંગો માંડવો યોજાશે

મોરબીના મચ્છુ માતાના મંદિરે નવરંગો માંડવો યોજાશે

મોરબીના મચ્છુ માતાના મંદિરે નવરંગો માંડવો યોજાશે

મોરબી : મોરબીના દરબાર ગઢ ખાતે આવેલ આઈ શ્રી કોઠાવાળી મચ્છુ માતાજીના મંદિરે આઈ મચ્છો યુવા ગ્રૂપ મોરબી દ્વારા તા.1 જાન્યુઆરી એટલે નવા વર્ષના પ્રારંભે આઈ શ્રી કોઠાવાળી મચ્છો માતાના નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  થાભલી રોપણ, સામૈયા, મહા પ્રસાદ, ડાકની રમઝટ સહિતના કાર્યક્રમો યોજાશે. આ ધાર્મિક કાર્યકર્મીનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments