Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં બીમારીથી કંટાળી યુવાને કેરોસીન છાંટી સળગી જતા મોત

મોરબીમાં બીમારીથી કંટાળી યુવાને કેરોસીન છાંટી સળગી જતા મોત

મોરબીના લીલાપર રોડ ઉપર રામેશ્વર પોટરીમા રહેતા જગજીવનભાઈ ઉર્ફે જગદીશભાઈ મગનભાઈ ચૌહાણ ઉ.45 નામના યુવાન છેલ્લા બે ત્રણ દિવસથી બીમાર રહેતા હોય બીમારીથી કંટાળી શરીરે કેરોસીન છાંટી સળગી જતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments