Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં આજે રાત્રે અધ્યયન મંડળ દ્વારા કાર્યશાળા (સેમિનાર) યોજાશે

મોરબીમાં આજે રાત્રે અધ્યયન મંડળ દ્વારા કાર્યશાળા (સેમિનાર) યોજાશે

મોરબી : રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે. આ વખતે 31મી કાર્યશાળા (સેમિનાર) દિનાક 30/01/2025 ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે. વક્તા ડો ભાવેશભાઈ જેતપરિયા નિવૃત પ્રાધ્યાપક વાતચીત કરશે. આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે. સમાજના લોકોને( અધ્યેતાઓને) આ કાર્યક્રમમાં જોડાવવા માટે અધ્યયન મંડળ મોરબી સંયોજક ડો જયેશભાઈ પનારા
સહસંયોજકો વિજયભાઈ રાવલ, કમલેશભાઈ અંબાસણાએ નમ્ર વિનંતી કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments