Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiકાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આંતકી હુમલાને પગલે મોરબીથી ઉનાળુ વેકેશન બુકીંગ રદ

કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આંતકી હુમલાને પગલે મોરબીથી ઉનાળુ વેકેશન બુકીંગ રદ

કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આંતકી હુમલાને પગલે મોરબીથી ઉનાળુ વેકેશન બુકીંગ રદ

કાશ્મીરમાં અત્યાર સુધીમાં પ્રવાસીઓ ઉપર સૌથી મોટો આંતકી હુમલો કરવામાં આવ્યો છે.આ આંતકી હુમલામાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે. તેથી આ આંતકી હુમલાથી દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. કાશ્મીરમાં પ્રવાસીઓ ઉપર આંતકી હુમલાને પગલે મોરબીથી ઉનાળુ વેકેશન બુકીંગ રદ કરવામાં આવ્યું છે.

કાશ્મીરના પહલગામમા હિન્દુઓ ઉપર થયેલા હુમલામા અનેક લોકોના મૃત્યુ થયા છે. આ પ્રવાસી ઉપર થયેલા હુમલામા અને ખાસ કરીને હિન્દુ છો એવુ પુછીને કરવામા આવેલા હુમલાના પગલે RAINBOW TRANSWORLD મોરબી વાળા જતીનભાઇ ફુલતરીયા દ્વારા આગામી તમામ ઉનાળા વેકેશનના કાશ્મીરના બુકીંગ લેવામા આવશે નહી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments