Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabi24 એપ્રિલે મોરબીમાં વલ્લભાચાર્યજીના 548માં પ્રાગટ્ય મહોત્સવનું આયોજન

24 એપ્રિલે મોરબીમાં વલ્લભાચાર્યજીના 548માં પ્રાગટ્ય મહોત્સવનું આયોજન

મોરબીમાં તા. 24-4-2025 ને ગુરુવારના રોજ મહાપ્રભુજીની બેઠક (સમાકાંઠે) પુષ્ટિમાર્ગના પ્રવર્તક જગદગુરુ વલ્લભાચાર્યજીના 548મા પ્રાગટય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.

જેમાં સવારે 7 કલાકે પ્રબોધ સમય જાગ્યાના દર્શન, 7:30 કલાકે મંગલાના દર્શન, 8 કલાકે શૃંગારના દર્શન, બપોરે 1 કલાકે રાજભોગ દર્શન, બપોરે 3 કલાકે નંદમહોત્સવ અને તિલક દર્શન થશે. તેમજ બપોરના 3 થી સાંજે 7 કલાક સુધી પ્રાગટય દર્શન થશે. ત્યારે મોરબીની સકલ વૈષ્ણવ સૃષ્ટિ અને સનાતન ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને પ્રાગટય મહોત્સવના દર્શનનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments