Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નિવાસી ધર્મેશભાઈ મહેતાનું અવસાન

મોરબી નિવાસી ધર્મેશભાઈ મહેતાનું અવસાન

મોરબી નિવાસી ધર્મેશભાઈ મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ધર્મેશભાઈ દિપકભાઈ મહેતા (ઉ.વ. 40) તે નિવૃત ગુજરાત મેરિટાઇમ બોર્ડના કર્મચારી દિપકભાઈ કાંતિલાલ મહેતા (મણિયારી મહેતા) અને ઇલાબેનના પુત્ર, અંકિતાબેનના પતિ, ક્રીશાંતના પિતા તથા પ્રીતિબેન ચિરાગકુમાર દવે અને રિદ્ધિબેન અતુલકુમાર જોશીના ભાઈનું તા. 24-4-2025 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments