Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆર્યાતેજ ગ્રુપ ઓફ કોલેજ મોરબી દ્વારા સન્માન સ્વીકારવામાં બાકી રહેલા શિક્ષકોને કોલેજમાં...

આર્યાતેજ ગ્રુપ ઓફ કોલેજ મોરબી દ્વારા સન્માન સ્વીકારવામાં બાકી રહેલા શિક્ષકોને કોલેજમાં સન્માન સ્વીકારવા જાહેર નિમંત્રણ

ગત તા.30 માર્ચ ૨૦૨૫ ને રવિવારના રોજ આર્યાતેજ ગ્રુપ ઓફ કોલેજ લક્ષ્મીનગર મોરબી દ્વારા સારસ્વત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે, અનેક ગુરુજનો, શિક્ષકો હાજર રહ્યા હતા જેનો કોલેજ મેનેજમેન્ટ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ જે ગુરૂજનો, શિક્ષકો તેમજ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યો અનિવાર્ય સંજોગોના કારણે આવી ન શક્યા તેમના માટે કોલેજ પરિવાર દ્વારા પ્રોત્સાહિત રૂપે સન્માન કરવામાં આવ્યું છે જેને કોલેજના કોઈ પણ ચાલુ દિવસે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી આ સન્માન સ્વીકારવા માટે રૂબરૂ પધારવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments