Tuesday, March 24, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના રાજપર ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબીના રાજપર ગામે યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના રાજપર ગામે યુવાને કોઈ કારણોસર હતાશ થઈને ગળેફાંસો ખાઈ જીવાદોરી કાપી નાખી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના રાજપર ગામ નજીક આવેલ મિત્રા પોલીપેક નામની ફેકટરીમાં કામ કરતા અને ત્યાં જ રહેતા કરણ બંટીલાલ બારોલીયા ઉ.32 નામના યુવાને ગઈકાલે સાંજે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments