Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ચંદ્રપુર ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવાશે

વાંકાનેરના ચંદ્રપુર ગામે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા ધામધૂમથી ઉજવાશે

મોરબી : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે આવેલ છતર હનુમાનજી મંદિરે તા.10 જુલાઈને ગુરુવારે હનુમાનજી મહારાજના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવને ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે મહાપ્રસાદ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા લક્ષ્મણ ભગત અને દાદુ ભગતએ અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments