Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી વૈદેહી મહેશભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન

મોરબી નિવાસી વૈદેહી મહેશભાઈ રંગપરીયાનું દુઃખદ અવસાન

મોરબી : મોરબી નિવાસી વૈદેહી મહેશભાઈ રંગપરીયા (ઉં.વ. 16) તે મહેશભાઈ ત્રિભુવનભાઈ રંગપરીયાના દીકરી, ત્રિભુવનભાઈ રાઘવજીભાઈ રંગપરીયા, ધનજીભાઈ રાઘવજીભાઈ રંગપરીયા, પ્રભુભાઈ રાઘવજીભાઈ રંગપરીયાના પૌત્રીનું તારીખ 21-7-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-7-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો.નં. 9879297800, 9925816008.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments