Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી નજીક મચ્છુ કેનાલમાં પડી જવાથી ડૂબી જતાં યુવકનું મોત

મોરબી નજીક મચ્છુ કેનાલમાં પડી જવાથી ડૂબી જતાં યુવકનું મોત

મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના વતની રાજકુમાર નારાયણભાઈ વનવાસી ઉ.33 ગઈકાલે અકસ્માતે કેનાલમાં પડી ગયા બાદ રાજકુમારનો મૃતદેહ મોરબીના જોધપર નજીક મચ્છુ 2 ડેમમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments