ટંકારા ના જબલપુર ગામ નિવાસી દીલસુખરાય મોરલીદાસ રામાવત (ઉ.વ.૭૫) તે કંચનબેન વસંતલાલ નિમાવત ના ભાઈ જ્યોત્સનાબેન, જયેશભાઈ, ભાવિષાબેન, દિપકભાઈ ના પિતાનું આજરોજ તા. ૧૯/૦૯/૨૦૨૫ શુક્રવાર ના રોજ અવસાન થયું છે સતગતનું બેસણું ૨૨/૦૯/૨૦૨૫ ને સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ તેમના નિવાસ્થાન જબલપુર ખાતે રાખેલ છે









