મોરબી : પવિત્ર યાત્રાધામ માટેલધામ ખાતે આજે લોક સાહિત્યકાર દેવાયત ખવડ દર્શનાર્થે પધાર્યા હતા. તેઓએ ખોડિયાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડ અવારનવાર અહીં ખોડિયાર માના દર્શનાર્થે આવે છે. તેમની સાથે મંદિર ના મહંત ઓમબાપુ દુધરેજીયા પણ સાથે જોડાયા હતા











