Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારા: જબલપુર નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનું અવસાન, ગુરૂવારે બેસણું

ટંકારા: જબલપુર નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનું અવસાન, ગુરૂવારે બેસણું

ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણ તેઓ રમેશભાઈ પાણ અને હસમુખભાઈ પાણના ભાઈ તથા બીપીનભાઇ પાણ અને જલ્પેશભાઈ પાણના પિતાનું તા. 23/09/2025 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનુ બેસણું તારીખ 25/09/2025 ને ગુરૂવારના રોજ સવારે 08:00 થી 10:00 કલાક સુધી કડવા પટેલ સમાજવાડી, જબલપુર મુકામે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. મો. નં. 8980000206/ 8905020206.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments