મોરબી : સ્વ તરુણભાઈ લાભશંકર જોશી જે જોશનાબેન લાભશંકરના નાના દીકરા, મહેન્દ્રભાઈના નાનાભાઈ, અક્ષય જોશીના કાકા, યશ જોશીના પપ્પા, કાંતિલાલ ઠાકર, અરુણભાઈ ઠાકરના ભાણેજનું 26.9.25 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું 29.9.25 ના રોજ બપોરે 4થી6 કલાકે ઔદીચ્ય બ્રહ્મસમાજ વાડી, વાંકાનેર દરવાજા પાસે મોરબી (Mo.9913992050) ખાતે રાખેલ છે.









