Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરના ચંદ્રપુરમાં ગેસનો ચુલો ચાલુ કરવા જતાં દાઝી જવાથી યુવાનનું મોત

વાંકાનેરના ચંદ્રપુરમાં ગેસનો ચુલો ચાલુ કરવા જતાં દાઝી જવાથી યુવાનનું મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર નજીક ગત તા.16ના રોજ વહેલી સવારે છ વાગ્યાના અરસામાં ગેસનો ચુલો ચાલુ કરવા જતા અંદાજે 45 વર્ષની ઉંમરના અજાણ્યા વ્યક્તિ દાઝી જતા પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર શહેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી યુવકના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments