Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે

મોરબીમાં નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજનું સ્નેહ મિલન યોજાશે

મોરબી : પ્રતિ વર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી લોહાણા સમાજ ની સર્વોચ્ચ સંસ્થા શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે તા. 22-10-2025ને બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ ખાતે લોહાણા સમાજ ના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહ મિલનમાં પધારવા મોરબી લોહાણા સમાજ ના ભાઈઓ-બહેનોને શ્રી લોહાણા મહાજન-મોરબી તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments