Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સાંધાના દુ:ખાવા માટે વિનામુલ્યે એક્યુપ્રેશર કેમ્પ યોજાશે

મોરબીમાં સાંધાના દુ:ખાવા માટે વિનામુલ્યે એક્યુપ્રેશર કેમ્પ યોજાશે

મોરબી : સાંધાના દુ:ખાવાથી પીડાતા લોકો માટે રાહતના સમાચાર છે. આગામી રવિવાર, તારીખ 9 નવેમ્બર 2025ના રોજ એક દિવસીય એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ સવારે 8:30 વાગ્યાથી બપોરે 12:00 વાગ્યા સુધી માર્કેટ યાર્ડ, હનુમાનજીનું મંદિર, મોરબી ખાતે યોજાશે. આ કેમ્પમાં એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા કોઈપણ પ્રકારના સાંધાના દુખાવા અને તેના ઉપચાર માટેની નિ:શુલ્ક સેવા આપવામાં આવશે. આ કેમ્પમાં ઈશ્વરભાઈ બી. મોટકા સેવા આપશે. જરૂરિયાતમંદ લોકોએ સમયસર પહોંચીને એક્યુપ્રેશરની સારવારનો લાભ લેવા અપીલ કરાઈ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments