Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત

ABVP મોરબી દ્વારા બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત

મોરબી : ABVP મોરબી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ABVP મોરબી દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે ભગવાન બિરસા મુંડાજીના જન્મ સ્થળ ઉતિહાલુ (ઝારખંડ)થી આવેલ માટીના કળશ ની “જનજાતી ગૌરવ કળશ યાત્રા” નું મોરબીની વિવિધ શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાજીના બલિદાન વિશે સંગોષ્ઠી કરવામા આવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments