Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી વનરાજસિંહ જુવાનસિંહ પરમારનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી નિવાસી વનરાજસિંહ જુવાનસિંહ પરમારનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : મૂળ મૂળી હાલ મોરબી નિવાસી વનરાજસિંહ જુવાનસિંહ પરમાર તેઓ પરાક્રમસિંહ (મો. નં. 9879012303) તથા શિવભદ્રસિંહ (મો. નં. 9033799999)ના પિતાનું આજરોજ તા. 24/11/2025 ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28/11/2025 ને શુક્રવારના રોજ સાંજે 04:00 થી 06:00 વાગ્યા સુધી તેમના નિવાસ સ્થાન મહારાણા પ્રતાપ સોસાયટી, કોમ્યુનિટી હોલ, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments