Tuesday, March 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં સંત બસીરબાપુની પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબીમાં સંત બસીરબાપુની પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણીનું આયોજન

મોરબી : સંત શિરોમણી શ્રી બસીરબાપુની પુણ્યતિથિ નિમિતે તા. 12-12-2025ના રોજ શ્રી કેશવાનંદ બાપુ આશ્રમ, વી. સી. ફાટક રોડ, મોરબી ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં ઊર્મિલા સાઉન્ડના સથવાળે ભજનિક વિજય ગઢવી, લલીતાબેન, ઈશ્વર ભાલાણી અને દલસુખ પ્રજાપતિ ભજનની રમઝટ બોલાવશે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments