Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથાનો શુભારંભ થયો છે જેમાં મહામંડલેશ્વર...

મોરબીના સામાકાંઠે માં નવરાત્રી ગ્રાઉન્ડમાં ભાગવત કથાનો શુભારંભ થયો છે જેમાં મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી ગુરુ મહંતશ્રી ભાવેશ્વરીમાં રામધન આશ્રમ મોરબી વાળા સંગીયમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે

કથા આજે તા. ૨૩ થી તા. ૨૯ સુધી ચાલશે કથાનો સમય દરરોજ બપોરે ૨ થી ૬ સુધીનો રહેશે કથાના મુખ્ય યજમાન મકવાણા પરિવાર છે. રાજકોટ કાગદડી ગુરુકૃપા આશ્રમના ગુરુદેવ બ્રહ્મલીન સંત પુ. સીતારામબાપુ આશિર્વાદ થી  મહંતશ્રી ભુપતબાપુના સાનિધ્યમાં ભવ્ય ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે  વિદ્વાન ભુદવ દ્વારા દરોજ મહાપુજા મહા યજ્ઞનો સમય 8:00 11:30 સુધી અને 108 રાદલ માતાજીના લોટા નું અયોજન સંતો મહંતો, અનેક આગેવાનો પધારશે  ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા  મકવાણા પરિવાર તેમજ મહંતશ્રી ભુપતબાપુ ગુરુકૃપા આશ્રમ કાગદડી દ્વારા આમંત્રણ પાઠવેલ છે  તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવ્યું છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments