Tuesday, February 17, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમારનું અવસાન

મોરબી નિવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમારનું અવસાન

મોરબી : મોરબીના વનાળીયાના રહેવાસી વીરજીભાઈ ગલાભાઈ પરમાર તે જયાબેન વીરજીભાઈ પરમારના પતિ અને ભાનુંબેન પરસોતમભાઈ ચોહાણ, હંસાબેન અમરશીભાઈ સોલંકી, રંજનબેન પ્રફુલભાઈ મુછડિયા, મીનાબેન દિનેશભાઈ મુછડિયા,સોનલબેન જગદીશભાઈ બાવરવા, કલ્પનાબેન મનીષભાઈ મુછડિયાના પિતાશ્રીનું તારીખ ૧૫/૨/૨૦૨૬ ના રોજ દુ: ખદ અવશાન થયેલ છે અને તારીખ ૧૮/૨/૨૦૨૬ ના રોજ રાત્રે ભજન રાખેલ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments