Monday, February 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરફાળેશ્વર નજીક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

રફાળેશ્વર નજીક અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

રફાળેશ્વર નજીક આવેલ કારખાનાની લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ ૪૩ વર્ષીય આધેડે આપઘાત કર્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ કૈલાશ નલિયાના આમ નજીક આવેલ કૈલાશ નળિયાના કારખાનામાં રહીને કામ કરતા ધનજીભાઈ દેવાભાઈ ધૂમડા (ઉ.વ.૪૩) વાળાએ કારખાનાની લેબર કોલોનીમાં ગત તા. ૨૨ ના રોજ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments