Saturday, February 28, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમંત્રી કાંતિલાલ અમૃતિયાના સફળ ઓપરેશનને પગલે આજે મહાઆરતી અને હનુમાન ચાલીસાના પાઠનું...

મંત્રી કાંતિલાલ અમૃતિયાના સફળ ઓપરેશનને પગલે આજે મહાઆરતી અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન

મોરબી : રાજ્યમંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા કેન્સરની ગંભીર બીમારીથી પીડિત હોવાથી મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આથી આજે તારીખ 28/02/2026 શનિવારે સાંજે 6:30 વાગ્યે માનનીય મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબના સફળ ઓપરેશન બાદ તેઓ ઝડપથી સ્વસ્થ બને તે માટે મોરબી શહેર ભાજપ દ્વારા વોર્ડ નંબર 9 માં આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે જય જય શ્રીરામના નાદ સાથે મહાઆરતી અને હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી છે. જેમાં સર્વે ધર્મપ્રેમી લોકોને પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments