Tuesday, March 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના હાઉસિંગ બોર્ડમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

મોરબીના હાઉસિંગ બોર્ડમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

શનાળા રોડ પર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ૫૦ વર્ષીય આધેડે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

મોરબીના શનાળા રોડ પર આવેલ હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયામાં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા કાનજીભાઈ મોહનભાઈ મકવાણા (ઉ.વ.૫૦) નામના આધેડે ગત તા. ૦૯ ના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે મોરબી એ ડીવીઝન પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments