Wednesday, March 18, 2026
No menu items!
Google search engine
ઘરAvsannondh & Besnuમોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી કિરણભાઈ રામજીભાઈ અંબાલીયા તે સ્વ. રામજીભાઈ કરશનભાઈ અંબાલીયા અને કાન્તાબેન રામજીભાઈ અંબાલીયાના પુત્ર, સરોજબેન વસંતભાઈ પરમાર, રાજેશ રામજીભાઈ અંબાલીયા (પત્રકાર), પ્રદીપ રામજીભાઈ અંબાલીયાના ભાઈ, દર્શનાબેન અને રેખાબેનના દિયર,વસંતકુમાર જે. પરમારના સાળાનુંતારીખ 17-03-2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 19-03-2026 ને ગુરુવારના રોજ સવારના 10 થી 12 વાગ્યે તેમના નિવાસ સ્થાન 13, મારુતિ પ્લોટ, સો-ઓરડી, પરમાર પાન વાળી શેરી, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments