Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsવાંકાનેરની કિશાન સોસાયટીમાં હૃદયરોગના હુમલાથી પૌઢનું મોત

વાંકાનેરની કિશાન સોસાયટીમાં હૃદયરોગના હુમલાથી પૌઢનું મોત

મહાદેવનગર કિશાન સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય પૌઢને પોતાના ઘરે હાર્ટ એટેક હુમલો આવતા મોત થયું હતું

મૂળ વાંકાનેરના વઘાસીયા હાલ વાંકાનેર કિશાન સોસાયટી મહાદેવનગરમાં રહેતા કિશોરસિંહ બનેસિંહ ઝાલા (ઉ.વ.૫૬) નામના પૌઢ ગત તા. ૨૨ ના રોજ પોતાના ઘરે હોય ત્યારે હાર્ટ એટેક હુમલો આવતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments