Sunday, August 3, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiરફાળેશ્વરમા ઈટના ભઠ્ઠામા ડીસીમા પગ આવી જતા શ્રમિકનું મૃત્યુ

રફાળેશ્વરમા ઈટના ભઠ્ઠામા ડીસીમા પગ આવી જતા શ્રમિકનું મૃત્યુ

મોરબી તાલુકાના રફાળેશ્વર જીઆઇડીસી સામે આવેલ ઈટના ભઠ્ઠામાં કામ કરતી વેળાએ દીપકભાઈ ખોડાભાઈ સંચાણિયા ઉ.50 નામના શ્રમિકનો પગ ડીસીમાં આવી જતા આખો પગ ક્રશ થઈ જતા દીપકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ ક૨ી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments