Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiસાર્થક વિદ્યામંદિર દ્વારા 12 જેટલા કારકિર્દી સેમીનાર યોજાયા

સાર્થક વિદ્યામંદિર દ્વારા 12 જેટલા કારકિર્દી સેમીનાર યોજાયા

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં છેલ્લા દોઢ માસના સમયમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી સંદર્ભે 12 જેટલા ઉપયોગી માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યા હતા ધોરણ 9 થી 12 માં ઉત્તમ શિક્ષણ મેળવ્યા બાદ કારકિર્દી અર્થે અભ્યાસ માટે કયા ક્ષેત્રમાં જવું તે માર્ગદર્શન ખૂબ જરૂરી બને છે અને તે શાળામાંથી મળી રહ્યું છે.

સાર્થક વિદ્યામંદિર શાળાની દીર્ઘદ્રષ્ટિ , આચાર્ય દીદી ગુરુજીઓની ખૂબ જ મહેનત ,માતા-પિતાઓનો સહકાર તેમજ વિદ્યાર્થીઓના ઉત્સાહ કારણે આ બધું શક્ય બની રહ્યું છે.

ગત બે માસમાં ધોરણ 9 થી 12 માં કારકિર્દી માર્ગદર્શનને અંતર્ગત થયેલ સેમિનાર અને કાર્યક્રમોની ટૂંકી વિગતો નીચે મુજબ છે.

1

સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનાર

– તા. 08-01-25

– વક્તા : સિંધવ શોભનાબેન, પરમાર બીનાબેન

2

તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ

– તા.8-1-25

– માર્ગદર્શક : PI – N.R. Makawana સાહેબ તેમજ PSI- Sangaraka સાહેબ

– તેમના દ્વારા હથિયાર,લોક અપ તેમજ વિવિધ ઓફિસની મુલાકાત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પડાયું હતું.

3

ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માં કારકિર્દી

– તા.9-1-25

– માર્ગદર્શન :- શાળાના આચાર્ય દ્વારા

4

ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી માટે નો સેમિનાર

-તા.06-01-25

– વક્તા : B ડિવિઝન દ્વારા- PSI સમાણી મેડમ અને PSI ગઢવી સાહેબની ઉપસ્થિતિ

5

મિશન માર્ચ-2025

– તા.18-01-2025

– વક્તા : સંચાલક કિશોરભાઈ શુકલ

6

FASHION DESIGN INSTITUTE

– તા. 23-01-25

– વક્તા માર્ગદર્શન :- હેતલબેન જોશી (સ્થાપક ઓજ ઇન્સ્ટિટ્યૂટ મોરબી)

7

એરફોર્સ સેમિનાર

– તા.31-1-25 શુક્રવાર

– વક્તા : દિવ્યરાજસિંહ રાણા – સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ (નોન ટેકનિકલ વિભાગ)

8

ITI સેમીનાર

– તા.1/2/25 શનિવાર

– વક્તા : મનોજભાઈ પરમાર (SI – સુપરવાઇઝર ઇન્ટ્રક્ટર,ITI મોરબી)

9

C.A. સેમિનાર

– તા.3-2-25 સોમવાર

– વક્તા : CA મૌલિકભાઈ ટોલિયા (J K Shah કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ Hod રાજકોટ બ્રાન્ચ)

10

ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ (શેરબજાર અંતર્ગત) સેમીનાર

– તા.5/2/25 બુધવાર

– વક્તા : CA હાર્દિકભાઈ વ્યાસ (રાજકોટ)

11

SSIP (Student Start-up and Innovation Policy) Seminar

– તા. 12-02-2025 બુધવાર

– વક્તા :– 1. હર્ષદભાઈ સંતોકી સાહેબ (એલ.ઈ.કોલેજ પ્રોફેસર)

– 2. શક્તિભાઈ ગોહિલ (એલ.ઈ.કોલેજ પ્રોફેસર)

12

આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમ

– તા.13-02-2025 ગુરુવાર

– વક્તા : ડોલીબેન વડાવિયા (નેપ્રા ફાઉન્ડેશન – અમદાવાદ)

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments