Saturday, August 2, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના લખધીરપુર રોડ ઉપર કોઈ કારણોસર આધેડનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર કોઈ કારણોસર આધેડનું મોત

મોરબી : મોરબી શહેરના રવાપર રોડ ઉપર બોનીપાર્ક રહેતા પ્રાણજીવનભાઈ ધરમશીભાઈ અમતીયા ઉ.55 નામના આધેડ લખધીરપુર રોડ ઉપર જતા હતા ત્યારે લેક્સિસ ગ્રેનિટો ફેકટરી નજીક કોઈ કારણોસર મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments