Saturday, March 21, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadહળવદના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર બંધથી લોકો મુશ્કેલીમાં મુકાયા

હળવદના ઘનશ્યામપુર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર બંધથી લોકો મુશ્કેલીમાં મુકાયા

હળવદના ઘનશ્યામપૂર અને ભલગામડા વચ્ચે વાહન વ્યવહાર ખોરવાયો છે. અહીં જે પુલનું કામ ચાલી રહ્યું છે. ત્યાં પાણીનો ધસમસતો પ્રવાહ રોડ વચ્ચેથી નીકળી રહ્યો હોય લોકોને જીવના જોખમી અવર-જવર કરવી પડી રહી છે.

આ અંગે વિગતો આપતા સામાજિક કાર્યકર જગદીશભાઈ બાંભણીયાએ જણાવ્યું કે હળવદ-સરા રોડ પર ઘનશ્યામપુર અને ભલગામડાં વચ્ચે છેલ્લા 4 મહિનાથી પુલનું કામ ચાલી રહ્યું છે. જે પૂરું થયું નથી. અત્યારે રોડ ઉપરથી એટલું પાણી જઈ રહ્યું છે કે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ધારાસભ્ય વરમોરા દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments