Monday, July 28, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબી સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પંડ્યાના ભાઈનું દુઃખદ અવસાન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પંડ્યાના ભાઈનું દુઃખદ અવસાન

મોરબી :મૂળ વવાણીયા નિવાસી હાલ મોરબી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ રાજેશભાઈ હિંમતલાલ પંડ્ય.( ઉંમર વર્ષ 56) નું આજરોજ તા. 11 જુલાઈ ના રોજ અવસાન થયેલ છે.તેઓ મનોજભાઇ,પંકજભાઇ અને પરેશભાઈના ભાઈ, ઉર્વશી અને દેવાંશના પિતાશ્રી તેમજ ડો હિમશીખા, વિશાખા, યશવી અને પ્રિયાંશના કાકા,અને વસંતરાય રાવલ (રાજકોટ) ના જમાઈ તેમની સ્મશાન યાત્રા આવતીકાલે શનિવારે સવારે 7.30 (સાડા સાત વાગ્યે ) વાગ્યે તેમના નિવાસસ્થાન આનંદ નગર શનાળા બાયપાસ થી નીકળી પંચાસર ચોકડી સ્મશાન ગૃહે જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments