Wednesday, February 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaવાંકાનેરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

વાંકાનેરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ ઉપર અમરસિંહજી મિલની સામે ચાની હોટલ પાસે ઉભેલા ફરિયાદી જ્યેન્દ્રસિંહ મધુભા ઝાલા ઉ.32 રહે.અમરસિંહજી મિલ સામે વાંકાનેર વાળા સાથે જુના ઝઘડાનો ખાર રાખી આરોપી ઉત્તમસિંહ ભગિરથસિંહ ગોહિલ રહે.સ્વપ્નલોક સોસાયટી વાળાએ છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડતા બનાવ અંગે સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments