Monday, April 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેર સહિત જિલ્લામાં ખેડુતોને ખાતર મળે તે બાબતે કોંગ્રેસ દ્વારા જીલ્લા ખેતી...

વાંકાનેર સહિત જિલ્લામાં ખેડુતોને ખાતર મળે તે બાબતે કોંગ્રેસ દ્વારા જીલ્લા ખેતી નીયામકને રજૂઆત

વાંકાનેર : મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા સાથે વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઠવારાએ જીલ્લા ખેતી નીયામકને રજુઆત કરી હતી કે મોરબી જીલ્લાના ખેડુતોને ખાતર મળતું નથી અને મળે તો નેનો યુરિયા ખાતર આપવામાં આવે છે. સરકારના પરિપત્ર મુજબ નેનો યુરિયા બંધ કરવા અને ખાતરના ભાવમાં વધારો કરવામા આવેલ છે તે પાછો ખેંચવા ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. રજૂઆત સમયે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાર તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments