Sunday, May 10, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiABVP મોરબી દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે ઘ્વજ વંદનનો કાર્યક્ર્મ યોજાયો

ABVP મોરબી દ્વારા સ્વતંત્રતા દિન નિમિત્તે ઘ્વજ વંદનનો કાર્યક્ર્મ યોજાયો

મોરબી : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા લગભગ છેલ્લાં 7 વર્ષથી નગર દરવાજે ધ્વજવંદન કરવામાં આવે છે. તે જ રીતે આજ રોજ ABVP મોરબી દ્વારા 15 ઓગસ્ટે 78 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોરબી શહેરની ઐતિહાસિક ધરોહર અને આન બાન શાન ગણાતા નગર દરવાજા ખાતે મોરબી જિલ્લા પ્રમુખ સંજયભાઈ વીરડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments