Sunday, March 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના સો ઓરડીમાં ભગવાન રામાપીરનો ઉત્સવ ઉજવાશે

મોરબીના સો ઓરડીમાં ભગવાન રામાપીરનો ઉત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ ભગવાન રામદેવપીરના મંદિરે આવતીકાલે તા.14ના રોજ ભાદરવા સુદને 11ના રોજ ભગવાન રામાપીરનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે રામપીરની શોભાયાત્રા નીકળશે અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments