Sunday, July 27, 2025
No menu items!
Google search engine
HomeNewsMorabiમોરબીના સો ઓરડીમાં ભગવાન રામાપીરનો ઉત્સવ ઉજવાશે

મોરબીના સો ઓરડીમાં ભગવાન રામાપીરનો ઉત્સવ ઉજવાશે

મોરબી : મોરબીના સામાંકાંઠે આવેલ ભગવાન રામદેવપીરના મંદિરે આવતીકાલે તા.14ના રોજ ભાદરવા સુદને 11ના રોજ ભગવાન રામાપીરનો ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે રામપીરની શોભાયાત્રા નીકળશે અને રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments