Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiવાંકાનેરનાં ઠીકરીયાળા ગામની મુલાકાત લઈ લોક પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપતા ધારાસભ્ય જીતુભાઈ

વાંકાનેરનાં ઠીકરીયાળા ગામની મુલાકાત લઈ લોક પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપતા ધારાસભ્ય જીતુભાઈ

67 વાંકાનેર-કુવાડવા મતવિસ્તારનાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી એ વાંકાનેર તાલુકાનાં ઠીકરીયાળા ગામની મુલાકાત લીધી હતી તે પ્રસંગે ઠીકરીયાળા ગામનાં સરપંચ તેમજ આગેવાનો દ્વારા જીતુભાઈ સોમાણી નું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જીતુભાઈ સોમાણી એ લોક પ્રશ્નો સાંભળી અને પ્રશ્નોનાં નિરાકરણ માટે જે તે વિભાગના અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી વહેલી તકે પ્રશ્નોના નિરાકરણ માટેની ખાત્રી આપી હતી. .

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments