Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuમોરબી : નાની વાવડી નિવાસી કાજલબેન આશરનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી કાજલબેન આશરનું અવસાન

મોરબી : નાની વાવડી નિવાસી દિવાન ભાટિયા જીતેન્દ્ર અમૃતલાલ આશરના ધર્મપત્ની કાજલબેન (ઉ.વ.૪૦) તે ગુણવંતભાઈ અને કિશોર ભાઈના બંધુ પત્ની તેમજ હંસાબેન ગોપાલ કુમાર નેગાંધી મોરબીના ભાભી તેમજ જયના માતાનુ તા.૧૮-૧૧-૨૦૨૪ ને સોમવરના રોજ શ્રીજી ચરણ પામેલ છે.બેસણું તા.૨૧-૧૧-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સાંજે ૦૪ થી ૦૫ વાગ્યા દરમ્યાન રામજી મંદિર, નાની વાવડી ખાતે રાખેલ છે.

લી.

શ્રી.ગુણવંત અમૃતલાલ આશર

શ્રી.કિશોર અમૃતલાલ આશર

તથા આશર પરિવારના

🙏જય શ્રી કૃષ્ણ🙏મોબાઇલ નંબર:-*૦૯૭૩૭૪૨૧૧૧૫-૯૦૯૯૭૦૪૧૬૦

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments