Tuesday, April 29, 2025
No menu items!
Google search engine
HomeAvsannondh & Besnuસજનપર નિવાસી સાગર કાંતિલાલ ભાલોડિયાનું અવસાન

સજનપર નિવાસી સાગર કાંતિલાલ ભાલોડિયાનું અવસાન

ટંકારા : સાગર કાંતિલાલ ભાલોડિયા (ઉ.વ.20) તે કાંતિલાલ બચુભાઇ ભાલોડિયાના પુત્ર, વિનોદભાઈ બચુભાઇ ભાલોડિયાના ભત્રીજા તથા ધવલ કાંતિલાલ ભાલોડિયાના ભાઈનું તા.25ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને ગુરૂવારના રોજ સાંજે 4થી 6 કલાકે સજનપર, તા.ટંકારા ખાતે રાખેલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments