Thursday, July 31, 2025
No menu items!
Google search engine
HomeNewsટંકારામા ઝેરી જનાવર કરડી જતા બાળકનું મૃત્યુ

ટંકારામા ઝેરી જનાવર કરડી જતા બાળકનું મૃત્યુ

ટંકારા : ટંકારા – અમરાપર રોડ ઉપર નદીના સામાકાંઠે ઝૂંપડામાં રહેતા પ્રકાશભાઈ બારીયા નામના આદિવાસી યુવાનના પુત્ર આશિક ઉ.7ને ગત તા.29ના રોજ વહેલી સવારમાં ઝેરી જનાવર કરડી જતા પ્રથમ મોરબી બાદ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments